
ન્યાયાલયે ફેંસલામાં ફેરફાર ન કરવા બાબત
આ સંહિતાથી કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાથી અન્યથા ઠરાવ્યું હોય તે સિવાય કોઇપણ ન્યાયાલય કેસનો નિકાલ કરતા પોતાના ફેંસલા કે આખરી હુકમ ઉપર સહી કયૅા પછી લેખનદોષ કે આંકડા સબંધી ભૂલો સુધારવા માટે હોય તે સિવાય તેમાં કોઇ ફેરફાર કરી શકશે નહી અથવા તેની પુનવિચારણા કરી શકશે નહી.
Copyright©2023 - HelpLaw